Breaking

Post Top Ad

Your Ad Spot

Tuesday, November 3, 2020

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની કાંકરેજના પૂર્વ ધારાસભ્ય સ્વ.ધારસીભાઈ ખાનપુરાને શ્રદ્ધાંજલિ


 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય સ્વ.ધારસીભાઈ ખાનપુરાના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

 

 મુખ્યમંત્રીશ્રી એ સદગતને અંજલિ આપતા જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય શ્રી ધારસીભાઈ ખાનપુરાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.

 

પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના પણ મુખ્ય મંત્રીશ્રી એ કરી છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot