મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય સ્વ.ધારસીભાઈ ખાનપુરાના
દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રી એ સદગતને અંજલિ આપતા જણાવ્યું
છે કે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય શ્રી ધારસીભાઈ ખાનપુરાના દુઃખદ
અવસાનથી શોકમગ્ન છું.
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની
શક્તિ બક્ષે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના પણ મુખ્ય મંત્રીશ્રી એ કરી છે.
No comments:
Post a Comment