Breaking

Post Top Ad

Your Ad Spot

Friday, November 27, 2020

સંતરામપુર તાલુકાના ગોઠીબ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની નવ ટીમો અને ધનવંતરી આરોગ્‍ય રથ તેમજ આરબીએસકે દ્વારા આરોગ્‍ય સર્વેની કામગીરી સહિત રેપીડ એન્‍ટીજન અને આરટીપીસીઆર ટેસ્‍ટ કરવામાં આવ્‍યા


 

કોરોનાનીમહામારીમાંજિલ્લાનાનાગરિકોનેકોરોનાવાયરસનાસંક્રમણથીસુરક્ષિતરાખવાઅનેરોગપ્રતિકારકશક્તિમાંવધારોથાયઅનેતેમનીતંદુરસ્તીજળવાઇરહેતેમાટેજિલ્લાકલેકટરશ્રીઆર.બીબારડઅનેજિલ્લાવિકાસઅધિકારીશ્રીનેહાકુમારીનામાર્ગદર્શનહેઠળઅનેજિલ્લાઆરોગ્યઅધિકારીતેમજજિલ્લાઆયુર્વેદિકઅધિકારીનીરાહબરીહેઠળઆયુષમંત્રાલયનાદિશાનિર્દેશપ્રમાણેજિલ્લા- તાલુકાઅનેગ્રામ્યસ્તરસુધીનાઆરોગ્યનાકર્મીઓસતતઅવિરતપણેપોતાનીફરજોઅદાકરીરહ્યાછે.

આમછતાંપણહજુનાગરિકોતેનેગંભીરતાથીનથીલઇરહ્યાજેથીનાગરિકોમાંગંભીરતાઆવેઅનેતેઓમાંજાગૃતિઆવેતેમજકોરોનાવાયરસનાસંક્રમણનેવધુફેલાતોઅટકાવીશકાયતેહેતુથીમામલતદાર શ્રી કે. જે. વાઘેલા, તાલુકા હેલ્‍થ ઓફિસર ડૉ. એન. એસ. ગોસાઇએ સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં કોરોનાના સંક્રમણને ધ્‍યાને લઇ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ગોઠીબના ડૉ. ભૌમિક પટેલ અને આરોગ્‍ય સ્‍ટાફ દ્વારા ૯ (નવ) ટીમો બનાવી ગામના અગ્રણીઓ સાથે મુલાકાત કરી પરિસ્‍થિતિની ચર્ચા કરી સંક્રમણને ફેલાતો અટકાવવા માટેની સમજ આપવામાં આવી હતી.

        આ ટીમો તથા ધનવંતરી આરોગ્‍ય રથ અને આરબીએસકેની ટીમ દ્વારા આરોગ્‍યલક્ષી કામગીરી અને સર્વે કરવામાં આવ્‍યું હતું. જયારે સામાન્‍ય લક્ષણો ધરાવતા હોય તેઓના રેપીડ એન્‍ટીજન અને આરટીપીસીઆર ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા.  આ ઉપરાંત નાગરિકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્‍બમની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આમ, જિલ્‍લાના આરોગ્‍ય તંત્રનાતમામઆરોગ્‍ય કર્મીઓજિલ્લામાંકોરોનાનાસંક્રમણનેફેલાતોઅટકાવવામાટેઅવિરતપણેતેઓનીફરજોઅદાકરવાનીસાથેતમામનેસોશિયલડિસ્‍ટન્‍સીંગ, માસ્‍કની ઉપયોગીતાઅનેસેનેટાઇઝરનાઉપયોગવિશેતેમજમાસ્‍ક પહેર્યાવગરઘરનીબહારનનીકળવા, સાબુ/સેનેટાઇઝરથી વારંવાર હાથ સાફ કરવા અનેસોશિયલડિસ્‍ટન્‍સીંગનુંપાલનકરવાનું સમજાવી અન્‍યોને પણ જાગૃત કરવા સમજ આપવામાં આવી હતી.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot