Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, December 16, 2020

શ્રી પ્રજાપતિ અરવિંદભાઈ કેશવલાલ ની અરજી મજુર......

 


અમો મૂળ વતન લાંઘણજ ગામ ના વતની પ્રજા પતિ પરીવાર ના અમદાવાદ અમારો પરીવાર છેલ્લા ૧૧ વર્ષ થી ચાલતા દ્વારકાધીશ ની મેન ગજ ની ધ્વજા ચઢાવે છે આ વર્ષ  શ્રદ્ધાં(બાધા) નૂ અંતિમ વર્ષ હોઇ સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે જ જે સુચના મળે તે રીતે જ અમો એ પરમીશ માટે માગણી કરેલ.આ માટે  માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ સાહેબ ને  મહેસાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ એચ પટેલ (લાંઘણજ) ના માધ્યમથી ભલામણ કરતા દેવભૂમી  દ્રારકા ના 

 કલેકટર શ્રી  દ્રારા મંજૂરી મળતા આજ રોજ અમોને   ૧૯/૧૨/૨૦૨૦ ની  તારીખ ની પરમીશન  આપી જે માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ સાહેબ અને એમના અંગત મદદનીશ અશ્વીન ભાઈ ભટ્ટ સાહેબ અને મહેસાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ એચ પટેલ (લાંઘણજ) નો અમો હ્રદય પુર્વક આભાર વ્યકત કરીએ છીએ.

અમો ને આવા સંજોગોમાં સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે જે પણ સુચના મળી છે તે જ પ્રમાણે નું પાલન કરીશું.

  જય દ્રારકાધીશ 

 સૌનુ કલ્યાણ કરજો.

લી.શ્રી પ્રજાપતિ અરવિંદભાઈ કેશવલાલ (લાંઘણજ વાળા)

હાલ અમદાવાદ 

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot