Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, May 22, 2021

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી મહુવા ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતિ નો તાગ મેળવ્યો

 




તાઉતે વાવાઝોડા થી પ્રભાવિત ભાવનગર જીલ્લા મા થયેલા નુકશાન નો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી મહુવા ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતિ નો તાગ મેળવ્યો..

   મહુવા તાલુકાના પઢીયારકા ગામે પહોંચ્યા હતા ગ્રામજનો સાથે આત્મીય સંવેદના દાખવી સંવાદ કરતા જણાવ્યું હતું કે કુદરતી હોનારત પગલે થયેલા નુકસાન અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈપણ આપદા કે વિપરીત પરિસ્થિતિ મા રાજ્ય સરકાર તમારી સાથે જ છે..

રિપોર્ટર સુરેશ જિંજુવાડિયા



No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot