-26 નવેમ્બરના
દિવસને દેશ ભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સંવિધાન દિવસની
ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની ૪
ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેલ કાર્યાલયમાં શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતું.
આ શપથ કાર્યક્રમમાં મેજર કવિતા સી
રામદેવ પુત્ર, મિલેટરી સ્ટાફ, લેફ્ટીનેંટ સવિતા યાદવ, સુબેદાર મેજર પ્રકાશ બિરજે, સુબેદાર ઠાકોર, સિનિયર જી.સી.આઇ પન્ના
જોષી, શ્રી સુનીલભાઈ વસાવા, કુ.પાયલ પટેલ તથા
કેડેટ અને અન્ય ઓફિ, મિલેટરી
સ્ટાફે ઉપસ્થિત રહીને શપથ લીધા હતા.
આ કાર્યક્રમનું સંચાલન મેજર કવિતા સી રામદેવ પુત્રનાં
માર્ગદર્શન થી હાથ ધરવામાં આવ્યું. જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી
કોવીડ -૧૯ની ગાઈડ લાઈનને ધ્યાન માં રાખીને કરવામાં આવ્યું હતું તેમ ૪ ગુજરાત
ગર્લ્સ બટાલિયન એન.સી.સી કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
નવેમ્બરના
દિવસને દેશ ભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સંવિધાન દિવસની
ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની ૪
ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેલ કાર્યાલયમાં શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતું.
આ શપથ કાર્યક્રમમાં મેજર કવિતા સી
રામદેવ પુત્ર, મિલેટરી સ્ટાફ, લેફ્ટીનેંટ સવિતા યાદવ, સુબેદાર મેજર પ્રકાશ બિરજે, સુબેદાર ઠાકોર, સિનિયર જી.સી.આઇ પન્ના
જોષી, શ્રી સુનીલભાઈ વસાવા, કુ.પાયલ પટેલ તથા
કેડેટ અને અન્ય ઓફિ, મિલેટરી
સ્ટાફે ઉપસ્થિત રહીને શપથ લીધા હતા.
આ કાર્યક્રમનું સંચાલન મેજર કવિતા સી રામદેવ પુત્રનાં
માર્ગદર્શન થી હાથ ધરવામાં આવ્યું. જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી
કોવીડ -૧૯ની ગાઈડ લાઈનને ધ્યાન માં રાખીને કરવામાં આવ્યું હતું તેમ ૪ ગુજરાત
ગર્લ્સ બટાલિયન એન.સી.સી કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
નવેમ્બરના
દિવસને દેશ ભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સંવિધાન દિવસની
ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની ૪
ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેલ કાર્યાલયમાં શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતું.
આ શપથ કાર્યક્રમમાં મેજર કવિતા સી
રામદેવ પુત્ર, મિલેટરી સ્ટાફ, લેફ્ટીનેંટ સવિતા યાદવ, સુબેદાર મેજર પ્રકાશ બિરજે, સુબેદાર ઠાકોર, સિનિયર જી.સી.આઇ પન્ના
જોષી, શ્રી સુનીલભાઈ વસાવા, કુ.પાયલ પટેલ તથા
કેડેટ અને અન્ય ઓફિ, મિલેટરી
સ્ટાફે ઉપસ્થિત રહીને શપથ લીધા હતા.
આ કાર્યક્રમનું સંચાલન મેજર કવિતા સી રામદેવ પુત્રનાં
માર્ગદર્શન થી હાથ ધરવામાં આવ્યું. જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી
કોવીડ -૧૯ની ગાઈડ લાઈનને ધ્યાન માં રાખીને કરવામાં આવ્યું હતું તેમ ૪ ગુજરાત
ગર્લ્સ બટાલિયન એન.સી.સી કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
નવેમ્બરના
દિવસને દેશ ભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સંવિધાન દિવસની
ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાની ૪
ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેલ કાર્યાલયમાં શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
હતું.
આ શપથ કાર્યક્રમમાં મેજર કવિતા સી
રામદેવ પુત્ર, મિલેટરી સ્ટાફ, લેફ્ટીનેંટ સવિતા યાદવ, સુબેદાર મેજર પ્રકાશ બિરજે, સુબેદાર ઠાકોર, સિનિયર જી.સી.આઇ પન્ના
જોષી, શ્રી સુનીલભાઈ વસાવા, કુ.પાયલ પટેલ તથા
કેડેટ અને અન્ય ઓફિ, મિલેટરી
સ્ટાફે ઉપસ્થિત રહીને શપથ લીધા હતા.
આ કાર્યક્રમનું સંચાલન મેજર કવિતા સી રામદેવ પુત્રનાં
માર્ગદર્શન થી હાથ ધરવામાં આવ્યું. જેમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી
કોવીડ -૧૯ની ગાઈડ લાઈનને ધ્યાન માં રાખીને કરવામાં આવ્યું હતું તેમ ૪ ગુજરાત
ગર્લ્સ બટાલિયન એન.સી.સી કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
No comments:
Post a Comment