"કાંદાની વરાળનો નાસ"
"કાંદાની વરાળનો નાસ ફેફસાં અને શરીરના અવયવોમાં વાયરસને વધુ ફેલાતો રોકવામાં સહાયભૂત થાય છે.
કાંદાની વરાળમાં એન્ટિવાયરલ , એન્ટીઇનફ્લેમેશન અને અસ્થમા વિરોધી તત્વો છે.
"કોવિડ -19 વાયરસ શરીરના એક્ટિવ કોષો અને નાક, ગળા અને ફેફસામાં ચેપ લગાડે છે. તે કોષ પટલ અને ન્યુક્લિયસને પણ નુકસાન પહોંચાડે છે, જેને લઈ વાયરસ શરીરમાં ફેલાતો જાય છે.
મોટે ભાગે તે શ્વાસનળી, ફેફસાં, શ્વાસનળીઓની, અલ્વિઓલી-રુધિરકોશિકાઓને અસર કરે છે. એલ્વેઓલી અને રુધિરકોશિકાઓ નબળી પડે છે જેને લઈ ઇનફ્લેમેશન અને ઓક્સિજનનું સ્તરને નીચું જવાના લક્ષણો દેખાય છે પરિણામ સ્વરૂપ શ્વસનતંત્ર સંક્રમિત થતા કફ થવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય છે
કાંદાની વરાળને નાસ તરીકે અથવા નેબ્યુલિઝર દ્વારા ઇન્ટ્રાનાસલી રીતે આપી શકાય છે, કાંદાની વરાળમાં એન્ટિવાયરલ , એન્ટીઇનફ્લેમેશન અને અસ્થમા વિરોધી તત્વો હોવાથી કોવિડ -19 વાયરસ શ્વસનતંત્રમાં પ્રવેશ કરતો રોકવામાં મદદ મળે છે.
No comments:
Post a Comment