Breaking

Post Top Ad

Your Ad Spot

Wednesday, November 25, 2020

ઈડરમાં આજથી બે અઠવાડિયા માટે અને હિંમતનગર આવતીકાલથી સાંજે 4 વાગ્યાથી બજાર બંધ


 સાબરકાંઠાના નાના શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં આજે 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી ઈડરમાં સાંજે 4 વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જ્યારે આવતીકાલે 26મીથી 10 ડિસેમ્બર સુધી વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલી બેઠકમાં સાંજે 4 વાગ્યાથી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અગાઉ પ્રાંતિજ અને તલોદમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું છે

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot