સાબરકાંઠાના નાના શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં આજે 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી ઈડરમાં સાંજે 4 વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જ્યારે આવતીકાલે 26મીથી 10 ડિસેમ્બર સુધી વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલી બેઠકમાં સાંજે 4 વાગ્યાથી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અગાઉ પ્રાંતિજ અને તલોદમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું છે
Post Top Ad
Your Ad Spot
Wednesday, November 25, 2020
ઈડરમાં આજથી બે અઠવાડિયા માટે અને હિંમતનગર આવતીકાલથી સાંજે 4 વાગ્યાથી બજાર બંધ
સાબરકાંઠાના નાના શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં આજે 25 નવેમ્બરથી 9 ડિસેમ્બર સુધી ઈડરમાં સાંજે 4 વાગ્યાથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જ્યારે આવતીકાલે 26મીથી 10 ડિસેમ્બર સુધી વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલી બેઠકમાં સાંજે 4 વાગ્યાથી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અગાઉ પ્રાંતિજ અને તલોદમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું છે
Tags
સાબરકાંઠા#
Share This

About NDP TODAY NEWS
સાબરકાંઠા
Labels:
સાબરકાંઠા
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Your Ad Spot
Author Details
Ut wisi enim ad minim veniam, quis nostrud exerci tation ullamcorper suscipit lobortis nisl ut aliquip ex ea commodo consequat. Duis autem vel eum iriure dolor in hendrerit in vulputate velit esse molestie consequat.
No comments:
Post a Comment