પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ હાલોલ તાલુકાના રામેશરા ગામ ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જીલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડૉ. વિ એમ પટેલ સાહેબ ની ઉપસ્થિત મા વુક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન કુલ અઢાર સો વૃક્ષો જે નાના મોટા આયુર્વેદ દવા મા વપરાતા છોડ રોપવાનુ આયોજન કરેલ જેની માતબર રકમ કુલ એક લાખ રૂપિયા જેટલી થવા જાય છે જે પંચમહાલ જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી ડો .વિ એમ પટેલ સાહેબ ના જણાવ્યા અનુસાર છોડ ની માવજત કરી તેની સારસંભાળ રાખી તેને સમયસર પાણી વગરે બાબતે ચર્ચા કરી હતી.જેમા ઉપસ્થિત મહેમાન પદ તરીકે રામેશરા ગ્રુપ ગ્રામપંચાયત ના સરપંચ શ્રી ઉદેસિહ સોલંકી તથા શાળા ના આચાર્ય શ્રી શ્રીમતી એમ કે ઓજા તથા સિ આર સી સાહેબ શ્રી અતુલ ભાઈ તથા શાળા ના તમામ શિક્ષકો તથા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આકાશ પટેલ કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા જે હાલ મા ચાલી રહેલા વૈશ્વિક કોરોના મહામારીના અનુસંધાન ને ધ્યાનમા રાખીને સોશિયલ ડિસ્ટનસ રાખી કાર્યક્રમ યોજાયો હતો...
રિપોર્ટર:- નવનીત ભાઈ ગોહિલ હાલોલ પંચમહાલ
No comments:
Post a Comment