Breaking

Post Top Ad

Your Ad Spot

Saturday, November 13, 2021

પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર વિજેતા શ્રી બિરેન કુમાર બસાકે આપેલી ભેટ બદલ તેમનો આભાર માન્યો

 


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વણકર અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રી બિરેન કુમાર બસાક સાથેની તેમની વાતચીતને યાદ કરી અને ભેટ માટે તેમનો આભાર માન્યો.

વડા પ્રધાને એક ટ્વીટમાં કહ્યું:

"શ્રી બિરેન કુમાર બસાક પશ્ચિમ બંગાળના નાદિયાના વતની છે. તેઓ એક પ્રતિષ્ઠિત વણકર છે જેઓ તેમની સાડીઓમાં ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓનું નિરૂપણ કરે છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથેની વાતચીત દરમિયાનતેમણે મને કંઈક એવું રજૂ કર્યું જે મને ખરેખર ગમે છે."

"નાદિયાપશ્ચિમ બંગાળના બિરેન કુમાર બસાક એક અગ્રણી વણકર છે. તેમની સાડીઓમાંતેઓ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના વિવિધ પાસાઓનું નિરૂપણ કરે છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot