Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 30, 2020

બહુચરાજી મંદિરનાં દ્વાર બંધ રહેતાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી


 કોરોના મહામારીને લઇ સોમવારે કાર્તિકી પૂનમે બહુચરાજી મંદિરનાં દરવાજા દર્શન માટે બંધ રખાયાં હતાં. મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉથી જાહેરાત કરાઇ હોઇ શ્રદ્ધાળુઓની ઓછી હાજરી જોવા મળી હતી. જે શ્રદ્ધાળુઓ આવ્યા તેમણે મંદિરના દ્વારે ઊભા રહી મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot