Breaking

Post Top Ad

Your Ad Spot

Monday, November 2, 2020

હિંદુ ગોરક્ષાદળ ધ્રાંગધ્રા જીવન દયા પરિવાર નાં કાર્યકર્તા દ્વારા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર સાહેબ ને આવેદનપત્ર

 





    આજ હિંદુ ગોરક્ષાદળ ધ્રાંગધ્રા જીવન દયા પરિવાર નાં કાર્યકર્તા દ્વારા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર સાહેબ ને આવેદનપત્ર આપીને રજુઆત કરવા માં આવ્યું છે કે અમરેલી એસ પી અને બાબરાના પી આઈ દ્વારા ગજેન્દ્ર ભાઈ શેખવા પર શારીરીક અને માનસિક અત્યાચાર કરવામાં આવ્યુ છે આ અધિકારી ઓ ઉપર તાત્કાલિક પગલાં લેવા માં આવે અને જે ગજેન્દ્ર ભાઈ શેખવા હર હંમેશાં ઉભાં માનવતા નું કાર્ય હોય કે જીવન દયા નું કાર્ય હોય તેમાં તે રાત દિવસ મહેનત કરીને મહેનત કરતા સમાજિક કાર્યકર્તા છે તેમને ન્યાય મળવો જોઈએ તેવી સરકાર ને રજુઆત કરવામાં આવી છે જો ન્યાય નો મળે તો આગળ નાં દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે..

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot